કેટલા અધ્યાય અને શ્લોક છે?
18 અધ્યાય, 700 શ્લોક
ગીતા ક્યાં બોલાઈ હતી?
કુરુક્ષેત્રના મેદાનમાં
વિચિત્રવીર્યના પુત્રોના નામ જણાવો?
પાંડુ અને ધૃતરાષ્ટ્ર
અર્જુનના ધનુષનું નામ શું હતું?
ગાંડીવ
લોખંડી પુરુષ
સરદાર વલ્લભભાઈ પટેલ
ગીતામાં કોનો કોનો સંવાદ છે?
શ્રીકૃષ્ણ , અર્જુન, સંજય અને ધ્રુતરાષ્ટ્ર
ગીતામાંથી કોઈપણ બે સંપૂર્ણ શ્લોકનો બોલો.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत |
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् || 4.7||
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् |
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे || 4.8||
કુંતીને કેટલા પુત્રો હતા અને તેમના નામ શું હતા?
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને કર્ણ
આપણા રાષ્ટ્રનું નામ ભારત જેના નામ પરથી રાખવામાં આવ્યું છે તે ત્રણ ભરતના નામ જણાવો.
ભરત - દુષ્યંત અને શકુંતલાના પુત્ર
ભરત - રામના ભાઈ
ભરત - જડ ભરત
સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અિધકાર છે
લોકમાન્ય તીલક
ગીતાનો વાર્તાલાપ ધૃતરાષ્ટ્રને કયા સારથીએ સંભળાવ્યો હતો?
સંજય
ગીતા જયંતિ તિથિ
મોક્ષદા એકાદશી (માર્ગશીર્ષ (માગશર) મહિનાની શુક્લ એકાદશી)
કૌરવ સેનાના ઓછામાં ઓછા ત્રણ સેનાપતિઓના નામ જણાવો.
ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા
તેઓ કોના માટે લડ્યા: દુર્યોધન, કર્ણ, અર્જુન
દુર્યોધન પોતાના માટે લડ્યો (સ્વાર્થી હેતુ)
કર્ણ બીજાઓ માટે લડ્યો (વફાદારી હેતુ)
અર્જુન ભગવાનના કાર્ય (ધર્મ અને ફરજ) માટે લડ્યો.
तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा
नेताजी सुभाष चंद्र बोस
શ્રીમદ્ ભગવદ્ ગીતાના કોઈપણ પાંચ અધ્યાયોના નામ આપો.
ગીતાનો પહેલો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો અને ક્યારે?
૧૭૮૫માં ચાર્લ્સ વિલ્કિન્સ દ્વારા
કોણે યુદ્ધ જોયું પણ લડ્યા નહીં, ઓછામાં ઓછા 2 નામ આપો?
સંજય, બર્બરિક, કૃષ્ણ, હનુમાન, વ્યાસ
અભિમન્યુ પાસેથી આપણે શીખવા જોઈએ તેવા ત્રણ ગુણોનો ઉલ્લેખ કરો..
બહાદુરી
કર્તવ્યનું પાલન (ધર્મ)
નિશ્ચય
આત્મબલિદાન
વ્યૂહાત્મક બુદ્ધિ
सरफरोशी की तमन्ना
રામપ્રસાદ બિસ્મિલ
ગીતાના કયા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ભક્તિના સર્વોચ્ચ માર્ગને વર્ણવે છે, જ્યાં વ્યક્તિ સંપૂર્ણપણે ભગવાનની શરણાગતિ પામે છે?
12. ભક્તિયોગ
નીચેના વિધાનો માટે સાચું કે ખોટું પસંદ કરો.
1) ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ છે.
2) ભક્તિ યોગ એ જ્ઞાનનો માર્ગ છે.
3)અર્જુનને યુદ્ધ હારવાનો ડર હતો.
૧) સાચું
૨) ખોટું
૩) ખોટું (તે ભાવનાત્મક રીતે દ્વિધામાં હતો)
શ્રીકૃષ્ણને રણછોડ કેમ કહેવામાં આવે છે?
કારણ કે કૃષ્ણ પોતાના નાગરિકોને જરાસંધથી બચાવવા માટે વ્યૂહાત્મક રીતે મથુરા યુદ્ધભૂમિ છોડીને ગયા હતા.
કૃષ્ણના શંખનું નામ શું હતું?
પંચજન્ય
સરહદના ગાંધી
ખાન અબ્દુલ ગફાર ખાન