કૃષ્ણ ભગવાનના માતા પિતા નું નામ
દેવકી અને વાસુદેવ
ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે ?
અધ્યાય - ૧૮
શ્લોક - ૭૦૦
કોણે ધર્મરાજનું બિરુદ આપવામાં આવ્યુ હતું ?
યુધિષ્ઠિર
મન ગમતો કોઇપણ શ્લોક
any
ગીતા જયંતી કઇ તીથીમાં આવે છે.
માગસર સુદ એકાદશી
કૃષ્ણ ભગવાનના ગુરૂનું નામ
સાંદિપની
ભગવદ્ ગીત માં પહેલો શ્લોક કોણ બોલ્યુ હતુ ?
ધૃતરાષ્ટ્ર
કૃષ્ણ ની આંખમાં આસું ક્યારે આવ્યા હતા ?
અભિમાન્યુ વિરગતી પામ્યો ત્યારે
ભગવાન મારા હ્રદયમાં છે ,આ શ્લોક અંહિ poster માં લખેલો છે , કયો શ્લોક છે ?
poster લગાવવાનુ
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्त: स्मृतिर्ज्ञानमपोहनं च |
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् || 15||
પાંડવોની માતા નુ નામ
કુંતામા અને માદ્રી
કૃષ્ણ ભગવાનના મિત્રનું નામ
અર્જુન
સુદામા
કોઇપણ પાંચ અધ્યાય ના નામ આપો
અર્જુનવિષાદયોગ
સાંખ્યયોગ
કર્મયોગ
ભક્તિયોગ
પુરુક્ષોત્તમયોગ
વિભૂતિયોગ
આત્મસંયમયોગ
કર્મસન્યાસયોગ
મહાભારતમાં કેટલા પર્વ છે ?
૧૮ પર્વ
કર્મ કરતા રહેવુ તેનો અધિકાર છે. પરંતુ તેના ફળ પર નથી.
આ poster માથી કયો શ્લોક છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
અર્જુન વનવાસ સમયે વ્યાસ મુની ના કહેવાથી કયા શસ્ત્ર માટે તપ કરવા જાય છે ? અને તેમની પરીક્ષા કોન લેવા આવે છે ?
પાસુપતાસ્ત્ર
શીવ
કૃષ્ણ ભગવાન રણછોડ કેમ કહેવાયા ?
તેમણે "રણછોડ" કહેવામાં આવતા કારણ કે ત સમય દરમિયાન તેમણે રણમાંથી પીછેહઠ કરી હતી, જેથી પોતાના લોકોને બચાવી શકાય.
અર્જુનના પાંચ નામ આપો
કપિધ્વજ
કૌન્તેય
ગુડાકેશ
ધનંજય
ધનુર્ધર
પંરતપ
ભારત
મહાબાહુ
પાર્થ
અનધ
કૃષ્ણ ભગવાને અસુરોનો વધ કરયો હતો તેમાથી કોઇપણ પાંચ નામ આપો ?
કંસ , પુતના , કંસ , ચાનુર , કાલીયા નાગ , નરકાસુર
यदा यदा हि धर्मस्य શ્લોક પૂર્તિ કરો
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
પાંડવો જ્યારે વનવાસ માં જાય છે ત્યારે એમના શસ્ત્રો કયા વૃક્ષ પાસે સંતાડ્યા હતા ?
શમી ઝાડ
કૃષ્ણ ભગવાનને કયા મણિનો ચોરી કરવાનો આરોપ લાગ્યો અને કોણે લગાડયો હતો ?
શામંતક મણિ
સત્રાજિત
કયા અધ્યાયમાં ભક્તના ગુણોનું વર્ણન છે ? કોઇપણ ત્રણ
અધ્યાય ૧૨
ભક્તિયોગ
( અનપેક્ષ , કરુણ , સંતુષ્ટ , અનપેક્ષ ,નિર્મમઃ ,નિરાકાર )
અજ્ઞતવાસમાં પાંડવો કયા વેશમાં છુપાયા હતા ?
યુધિષ્ઠિર - કંક ( advisor who played dice with the king )
અર્નુન - બૃહન્નલ્લા
ભીમ - રસોઇયો
સહદેવ - ધર્મગ્રંથી
નકુલ - તંત્રીપાલ
દ્રોપદી - સૈરન્ધ્રી
परित्राणाय साधूनां
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
અર્જુનના ધનુષનુ નામ આપો
કૃષ્ણના શંખનુ નામ આપો
ગાંડીવ
પાંચજન્ય