Bhagwan Shree Krishna
Shree Ganesh Ji
Jal Jhilani
Guruhari Prabodh Swamiji
100

ગોકુલમાં કૃષ્ણ ભગવાનને કોણે ઉછેર્યા હતા?

યશોદા માતા અને નંદજી

100

ગણેશ ચતુર્થીની તિથિ કઈ છે?

ભાદરવા સુદ ચોથ

100

જળજિલણી એકાદશી બીજા કયા નામ થી ઓળખાય છે?

 પરિવર્તિની એકાદશી

100

ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ના પૂર્વાશ્રમ ના માતા-પિતા નું નામ અને જન્મ સ્થાન

ધનજીભાઈ-નંદુબા અને વંથલી

200

બાળ કૃષ્ણે કઈ રાક્ષસીને ઝેરવાળું દૂધ પીતા મારી નાખી હતી?

પૂતના

200

ભગવાન ગણેશનું નામ એકદંત ક્યાં પ્રસંગ ઉપરથી પડ્યું છે?

મહાભારત લખતા લખતા કલમ તૂટી જતા ગણેશજીએ તેમનો એક દાંત તોડી કલમ તરીકે વાપર્યો હતો.

200

જળજિલણી એકાદશી પાછળ નો પ્રસંગ?

આ દિવસે ભગવાન કૃષ્ણએ ગોપીઓ સાથે વરસતા વરસાદ માં નૌકા વિહાર ની લીલા કરી હતી.

200

ગુરુહરિ પ્રબોધ સ્વામીજી નું પ્રિય ભજન કયું છે?

મારે મંદિર મહાલે રે, બસ તું તું તું

300

કૃષ્ણ ભગવાનનો જન્મ કયા નક્ષત્ર પર ઉજવાય છે?

રોહિણી નક્ષત્ર

300

ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી કયા વચનામૃત માટે ગણેશજી ના પ્રસંગ નો reference અવાર નવાર આપતા હતા?

પ્રથમ 18

300

જળજિલણી એકાદશી ના દિવસે કયો ખાસ પ્રસાદ ઠાકોરજીને ધરાવવા માં આવે છે?

કાકડી

300

ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ કેટલી ઉંમરે ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી?

૧૯

400

યુદ્ધ દરમિયાન કૃષ્ણ ભગવાને હથિયાર ન લેવા આપેલું વચન ક્યારે તોડ્યું અને કોના સામે?

ભીષ્મ સામે (યુદ્ધના ૯મા દિવસે)

400

કયા country ની currency ઉપર ગણેશજી ની મૂર્તિ છે?

Indonesia

400

ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ની પ્રત્યક્ષ હાજરી માં Houston માં કેટલી વખત જળજિલણી એકાદશી ઉજવી છે અને કયા કયા વર્ષે?

૨ વખત - ૨૦૧૧ અને ૨૦૧૬

400

ગુરુહરિ ના ૨૦૨૨ ના Houston વિચરણ ની પ્રથમ દિવસ ની ખાસ સ્મૃતિ કઈ હતી?

સર્વનમન માં નાનકડી શોભા યાત્રા સાથે જળજિલણી એકાદશી ની ઉજવણી કરી હતી

500

અધ્યાય? શ્લોક?

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત।  

અભ્યુથાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્॥

પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્।  

ધર્મ સંસ્થાપનાર્થે સંભવામી યુગે યુગે॥

અધ્યાય ૪, શ્લોક ૭

500

ગણેશજી ના પ્રસાદ માં કયી વસ્તુ નથી હોતી?

તુલસી

500

ભગવાન સ્વામિનારાયણએ જળજિલણી એકાદશી ના દિવસે કઈ ખાસ ઓળખાણ કરાવી હતી અને કોને?

ગુણાતીતાનંદ સ્વામી એ મારે રહેવાનું ધામ છે - નિષ્કુળાનંદ સ્વામી ને

500

Houston હરીસુમિરન મંદિર ના પ્રથમ પાટોત્સવ ના પ્રસંગે ગુરુહરિ એ અંતર ની સાચી ઠંડક ની કરાવેલી ઓળખાણ કઈ હતી?

નિર્ભયતા, નિશ્ચિંન્તતા, શુભ વિચારો

M
e
n
u