રામાયણના રચયિતા કોણ છે?
મહર્ષિ વાલ્મિકી
શ્રી રામ કોના આશ્રમ માં શા વિદ્યા મેળવવા ગયા હતા?
વિશ્વામિત્ર
વિચિત્રવીર્યના પુત્રોના નામ જણાવો?
પાંડુ અને ધૃતરાષ્ટ્ર
અર્જુનના ધનુષનું નામ શું હતું?
ગાંડીવ
લોખંડી પુરુષ
સરદાર વલ્લભભાઈ પટેલ
રામની બહેનનું નામ જણાવો.
શાંતા
રામના પરમ મિત્ર કે જેમની મિત્રતા અગ્નિની સાક્ષીએ થઇ હતી.
સુગ્રીવ
કુંતીને કેટલા પુત્રો હતા અને તેમના નામ શું હતા?
યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને કર્ણ
આપણા રાષ્ટ્રનું નામ ભારત જેના નામ પરથી રાખવામાં આવ્યું છે તે ત્રણ ભરતના નામ જણાવો.
ભરત - દુષ્યંત અને શકુંતલાના પુત્ર
ભરત - રામના ભાઈ
ભરત - જડ ભરત
સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અિધકાર છે
લોકમાન્ય તીલક
રાજા દશરથના ચાર પુત્ર કઈ રાણીઓના પુત્રો હતા?
રામ (કૌશલ્યા), ભરત (કૈકેયી), લક્ષ્મણ અને શત્રુઘ્ન (સુમિત્રા)
હનુમાનજીને કોના કેહવાથી પોતાની શક્તિ યાદ આવે છે?
જાંબુવન
કૌરવ સેનાના ઓછામાં ઓછા ત્રણ સેનાપતિઓના નામ જણાવો.
ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા
તેઓ કોના માટે લડ્યા: દુર્યોધન, કર્ણ, અર્જુન
દુર્યોધન પોતાના માટે લડ્યો (સ્વાર્થી હેતુ) -
કર્ણ બીજાઓ માટે લડ્યો (વફાદારી હેતુ)
અર્જુન ભગવાનના કાર્ય (ધર્મ અને ફરજ) માટે લડ્યો.
तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा
नेताजी सुभाष चंद्र बोस
રામાયણ કયા યુગમાં રચાયું હતું?
ત્રેતાયુગ
રામના પરમભક્ત નું નામ જણાવી તેમના માતાપિતા નું નામ પણ જણાવો.
અંજની અને કેસરીના પુત્ર હનુમાન
કોણે યુદ્ધ જોયું પણ લડ્યા નહીં, ઓછામાં ઓછા 2 નામ આપો?
સંજય, બર્બરિક, કૃષ્ણ, હનુમાન, વ્યાસ
કૃષ્ણના શંખનું નામ શું હતું?
પંચજન્ય
सरफरोशी की तमन्ना
રામપ્રસાદ બિસ્મિલ
રામાયણ કેટલા ભાગ(કાંડ) માં વિભાજીત થયેલ છે? કોઈ પણ ૩ ના નામ આપો.
૭ કાંડ (ભાગ): બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, અને ઉત્તરકાંડ
રામના ધનુષનું નામ જણાવો.
ધનુષનું નામ: કોદંડ (વાંસમાંથી બનેલું દિવ્ય ધનુષ)
અન્ય નામ: શારંગ
શ્રીકૃષ્ણને રણછોડ કેમ કહેવામાં આવે છે?
કારણ કે કૃષ્ણ પોતાના નાગરિકોને જરાસંધથી બચાવવા માટે વ્યૂહાત્મક રીતે મથુરા યુદ્ધભૂમિ છોડીને ગયા હતા.
અભિમન્યુ પાસેથી આપણે શીખવા જોઈએ તેવા ત્રણ ગુણોનો ઉલ્લેખ કરો..
બહાદુરી
કર્તવ્યનું પાલન (ધર્મ)
નિશ્ચય
આત્મબલિદાન
વ્યૂહાત્મક બુદ્ધિ
સરહદના ગાંધી
ખાન અબ્દુલ ગફાર ખાન