ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર?
માછલી (મત્સ્ય અવતાર)
શ્રીજીમહારાજે બે વરદાનમાં શું માંગ્યું ?
હરિભક્તોની સુખાકારી
નરસિંહ અવતારમાં ભગવાન વિષ્ણુએ કોનો વધ કર્યો હતો?
હિરણ્યકશ્યપ
મહાભારતના પાંચ પાંડવોના નામ શું છે?
➤ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ
In order, what are the names of the five Aartis?
Mangla, Shangar, Rajbhog, Sandhya, Shayan
હનુમાનજીની માતાનું નામ શું હતું?
➤ અંજના
In what mandir was the first murti of Akshar and Purshottam placed?
Wadhwan
મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીથી વયમાં કેટલા વર્ષ મોટા હતા?
23
શ્રીજી મહારાજે પોતાના પ્રાગટ્ય હેતુ કોને કહ્યા?
ગોપાળાનંદ સ્વામી
કૃષ્ણના જન્મ પહેલા દેવકી અને વસુદેવને કેટલા સંતાનો થયા હતા?
6
નીલકંઠવર્ણીએ કેટલી આવકવાળા કમલેશ્વર મઠની મહંતાઈ ત્યજી?
એક લાખ
રામાયણમાં લક્ષ્મણની માતાનું નામ શું હતું?
સુમિત્રા
શ્રીજીમહારાજે શા માટે સ્ત્રી-પુરુષની સભા જુદી કરી?
ભક્તિમાં દૂષણરૂપ હતું એટલે, ધર્મ-નિયમપાલનની શુદ્ધિમાં કરવા,
શુદ્ધ ભક્તિની રૂડી રીત સ્થાપવા.
ઘનશ્યામ મહારાજની સામે માર્કંડેય મુનિએ કઈ ત્રણ વસ્તુઓ મુકી હતી અને તે શેનું પ્રતીક હતું?
શાસ્ત્ર (ધર્મ ગ્રંથ) – ધાર્મિક જીવન અને જ્ઞાનનું પ્રતીક
સોનાનો સિક્કો – રાજસત્તા અને શક્તિનું પ્રતીક
તલવાર – રક્ષણ અને પરાક્રમનું પ્રતીક
બીજામાં નવ્વાણું અવગુણ હોય... (પ્રમુખસ્વામી મહારાજ)
બીજામાં નવ્વાણું અવગુણ હોય, તો તે મૂકીને એક ગુણ હોય તો તે તમે જોયા કરો, તો તમારામાં ગુણ આવશે. (પ્રમુખસ્વામી મહારાજ)
Where, when and who built the first BAPS mandir outside of India?
Mombasa, 1955, Yogiji Maharaj
સો કરોડ રૂપિયા હોય ને... (સ્વામીની વાત પુરી કરો) (સ્વામીની વાત: ૪/૧૧૭)
સો કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહિ. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે.
Swami Keshavjivandas was appointed as the head of which mandir after being initiated as sadhu in what year?
બ્રહ્મવાક્ય "અહં બ્રહ્માસ્મિ" કયા ઉપનિષદમાં આવે છે?
બૃહદારણ્યક ઉપનિષદ
કુંભમેળો દર ___ વર્ષે ક્યાં યોજાય છે?
12 - પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક, ઉज्जૈન
In order, what mandirs did Shreeji Maharaj build?
Ahmedabad, Bhuj, Vadtal, Dholera, Junagadh, Gadhada
On what dates did:
1) Pramukh Swami Maharaj appoint Mahant Swami as his spiritual successor;
2) Mahant Swami become the Sixth Guru?
13 August 2016
કેટલાક સિદ્ધ થાય છે... (વચનામૃત પ્રથમ ૫૬: પોલા પાણાનું)
કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી.
When was this photo taken?
New Years Day 2013, Ahmedabad